ભગવાન કબીરે પોતે કહ્યું છે કે એક એકવીસ બ્રહ્માંડનું ક્ષેત્ર બ્રહ્મ/કાલ નો લોક છે, બીજો પરબ્રહ્મ નો લોક છે, જે સાત સાંખ બ્રહ્માંડનું ક્ષેત્ર છે, ત્રીજું છે પૂર્ણ બ્રહ્મ, કબીર પરમેશ્વરનું નિજધામ એટલે કે સતલોક છે જે પૂર્ણ મોક્ષનું સ્થાન છે.